લોકોનું સ્વાસ્થ્ય એ શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણી તથા સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. શુદ્ધ પીવાના પાણીન અભાવે તથા વપરાશમાં લેવાતા ગંદા પ્રદૂષિત પાણીથી લોકો અનેક પાણીજન્ય રોગોનો ભોગ બને છે.
દા. ત., કોલેરા, મરડો વગેરે રોગો થતાં હોય છે.
રહેઠાણ (મકાન) એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. જે મકાનો નળ, ડ્રેનેજ, વીજળી, પૂરતા ઓરડાની સગવડો ધરાવતા હોય તે મકાનોમાં સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે છે. આમ પાણી, સ્વચ્છતા અને યોગ્ય મકાનો દ્વારા ચેપી રોગોથી બચી શકાય છે.
આ પદ્ધતિની મર્યાદા એ છે કે તેમાં ફક્ત ખોરાકમાંથી પ્રાપ્ત કેલરી વપરાશને જ ધ્યાનમાં લેવાય છે. આથી ગરીબીરેખા એ ‘ભૂખમરાની રેખા’ બની રહે છે.
વાસ્તવમાં ગરીબી એક આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે જ્યારે ભૂખ એ શારીરિક પરિસ્થિતિ દર્શાવે છે. આ ગણતરીમાં માત્ર કેલરી વપરાશને જ ધ્યાનમાં લઈ માનવજીવનની ગુણવત્તાને અસર કરતાં શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે પરિબળો ધ્યાનમાં લેવાયાં નથી.
1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રે રોજગાર વૃદ્ધિ ધીમી પડી અને જાહેરક્ષેત્રે રોજગાર વૃદ્ધિ નકારાત્મક બનતાં 1994-95થી સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાઈ છે.
આ યોજનાનો હેતુ શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી માટે સાહસો સ્થાપવામાં મદદ કરવાનો છે.
ઉપરાંત 1995માં યાદી અને ગ્રામોધોગ કમિશન દ્વારા પણ ગ્રામીણ રોજગારીના સર્જનનો કાર્યક્રમ રજૂ થયો હતો.
ભારતમાં ગરીબી ઘટાડવાના હેતુથી કેટલીક સામાજિક સલામતી તેમજ સામાજિક કલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે :
(i) શ્રી અટલ પેન્શન યોજના (APY) :
9 મે, 2015ના રોજ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રોના કામદારોની સામાજિક સલામતી માટે શરૂ કરવામાં આવી છે.
(ii) પ્રધાનમંત્રી સુરક્ષા યોજના (PMSBY) :
18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹ 12ના નજીવા પ્રીમિયમે ₹ 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે – આંશિક વિકલાંગતામાં ₹ 1 લાખનો વીમો આપેલ છે.
(iii) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) :
18થી 50 વર્ષના લોકો માટે વાર્ષિક ₹ 330ના પ્રીમિયમે ₹ 2 લાખનો જીવન વીમો આપવામાં આવે છે.
(v) પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)
ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવાના હેતુથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતને ખરીફ પાકમાં 2 ટકાના પ્રીમિયમે અને રવિ પાકમાં 1.5 ટકાના પ્રીમિયમે પાક વીમો અપાય છે.
ગરીબી એક માનવસર્જિત સમસ્યા છે. સમાજના જે લોકો પોતાની પાયાની જીવન જરૂરી વસ્તુથી વંચિત રહી જીવન ગુજારે છે તે ગરીબ છે. ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે તેથી જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી તે ગરીબ છે.
ગરીબીનો અર્થ :
સમાજનો જે વર્ગ પોતાના જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન ગુજારતો હોય તેમને ગરીબ કહેવાય અને તેવી સ્થિતિને ગરીબીરેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.
ગરીબીના નિર્દેશકો :
(1) નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :
(2) કુપોષણનું પ્રમાણ :
(3) અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર :
દા. ત., અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર (2014 પ્રમાણે)
(4) તબીબી સગવડો :
રોગોનો ભોગ બને છે. વિકસતા દેશોમાં 6 હજારની વસ્તી માટે 1 ડોક્ય સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં 3% વસ્તીએ । ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે, જે ગરીબો, નિર્દેશ કરે છે.
(5) પીવાનું પાણી :
દા. ત., 2011 પ્રમાણે ભારતમાં માત્ર 63.3 ટકા કુટુંબો શુદ્ધિકરણ થયેલું પાણી પીવે છે.
(6) શૌચાલયની સુવિધા :
(7) રહેઠાણ :
(8) વિજળીનો વપરાશ
દેશના આર્થીક વિકાસ માટે અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે. વળી, ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ હોવા છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. જે ગરીબીનો નિર્દેશ કરે છે.
(9) શિક્ષણ :
(10) આવક અને સંપત્તિની અસમાન વહેંચણી :
(11) બેરોજગારીનો ઊંચો દર :
ગરીબી એક માનવસર્જિત સમસ્યા છે. સમાજના જે લોકો પોતાની પાયાની જીવન જરૂરી વસ્તુથી વંચિત રહી જીવન ગુજારે છે તે ગરીબ છે. ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે તેથી જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી તે ગરીબ છે.
ગરીબીનો અર્થ :
સમાજનો જે વર્ગ પોતાના જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન ગુજારતો હોય તેમને ગરીબ કહેવાય અને તેવી સ્થિતિને ગરીબીરેખા દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.
(A) ઐતિહાસિક કારણો
(B) ગ્રામીણ ગરીબીનાં કારણો :
(i) કુદરતી પરિબળો (કારણો) :
(ii) વસ્તીવિષયક પરિબળો :
(C) તબીબી સગવડો :
(i) શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા :
(ii) જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી :
(iii) નાના અને ગૃહઉધોગોનો અલ્પવિકાસ :
(iv) ઝડપી વધતા ભાવો :
(v) બેરોજગારીનું ઊંચું પ્રમાણ :
(D) સામાજિક કારણો :
(1) શિક્ષણનું નીચું સ્તર :
ભારતમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના નીચા સ્તરને કારણે કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેતપદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી પરિણામે ખેતી ક્ષેત્રે હેક્ટરદીઠ તથા શ્રમદીઠ ઉત્પાદકતા નીચી રહે છે જેથી ખેડૂતોની આવક પણ નીચી રહે છે. પરિણામે ગરીબી વધે છે.
(ii) સ્ત્રી-પુરુષ અસમાનતા (લૈંગિક અસમાનતા) :
(E) અન્ય કારણો :
(1) યુદ્ધ
(4) સંરક્ષણ ખર્ચમાં વધારો :સંરક્ષણ ખર્ચમાં વધારો :
(iii) ખામીયુક્ત નીતિઓ :
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના…