=> ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ
=> રુ, શણ, મગફળી, શેરડી, વગેરે પાકોને રોકડિયા પાક કહે છે.
=> રાષ્ટ્રીય કોઠાર નિગમ તથા રાજ્ય કોઠાર નિગમ
=>ભારત કૃષિઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતમાં કૃષિક્ષેત્ર પર ખૂબ નભે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવનદોરી સમાન છે, આથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રો કૃષિક્ષેત્ર પર અવલંબે છે. ભારતની વસ્તીનો મોટો ભાગ (68.8%) ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જે ખેતી પર નભે છે. આમ, ભારત એ ખેતીપ્રધાન દેશ છે.
=> વર્ષ 1960-61માં ખેતીક્ષેત્રની નવી ટેક્નોલોજીનો ઉપયોગ ભારતમાં શરૂ થયો, જે ‘સઘન ખેતીનો કાર્યક્રમ’ સ્વરૂપે ઓળખાયો અને સમય જતા ‘ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ’ નામથી ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે ‘આધુનિક ટેક્નોલોજીનો, કાર્યક્રમ’ તેમ જ ‘બિયારણ, ખાતર અને પાણીની ટેક્નોલોજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખાય છે.
ભારતમાં પણ કૃષિક્ષેત્ર લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. રોકડિયા પાકો જેવા કે (રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી) વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ-ફળાદિ, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. આમ, કૃષિક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું જીવનધોરણ અને સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આમ, ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.
હરિયાળી ક્રાંતિ :
પાકની ફેરબદલી, એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે.
પાકના મુખ્ય બે પ્રકાર છે. (1) અનાજનો પાક
(2) અનાજેતર પાક,
ટેક્નોલોજિકલ પરિબળો : કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. ઉ.દા. મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે. આમ, પાકની ફેરબદલી મૂડી, નવાં બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય બને છે.
આર્થિક પરિબળો : પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્યતા ધરાવે છે. જે નીચે મુજબ છે :
(1) કિંમત અને આવક મહત્તમ બનાવવી.
(2) ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા
(3) ખેતરનું કદ
(4) વીમા-રક્ષણ
(5) મુદત (જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદ્રા.
આ પરિબળોની ઉપલબ્ધતા કે ઊણપ પાકની ફેરબદલી માટે જવાબદાર હોય છે.
મહત્ત્વની બાબતો :
ભારતમાં પણ કૃષિક્ષેત્ર લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. રોકડિયા પાકો જેવા કે (રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી) વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ-ફળાદિ, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. આમ, કૃષિક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું જીવનધોરણ અને સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. આમ, ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.
(1)સંસ્થાકીય પરિબળો : ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતાં ભૌતિક સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે.
(2) ટેક્નોલોજિકલ પરિબળો : ખેતીનાં જૂનાં સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતાં જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચે ઉત્પાદકતા આપે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછો કરે છે.
(3) અન્ય પરિબળો :
આમ ઉપરનાં કારણોને લીધે ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.
કૃષિક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કૃષિક્ષેત્રમાં ખેત-ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવાક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે.
ઉપાયો :
(1) સંસ્થાકીય સુધારો અન્ય ઉપાયો
(2) ટેક્નોલોજિકલ સુધારો
(3) અન્ય ઉપાય
(1) સંસ્થાકીય પરિબળો :
=> જમીનવિષયક સુધારો :ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તે માટે જમીનદારી નાબૂદીના કાયદા ખેડ-હકની સલામતી તથા સાથ નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.
=>સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ :ભારત દેશમાં કૃષિક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. દેશની મધ્યસ્થ બેન્કનું अंग जेतुं NABARD (National Bank for Agriculture and Rural Development)ની સ્થાપના 1982માં કરવામાં તેના અંતર્ગત RRB, (Regional Rural Bank LDBs (Land Development Banks) જમીન-વિકાસ બેન્કોનો વિકાસ કરવામાં આવ્યો.
=> કૃષિપેદાશનો વેચાણ-વ્યવસ્થામાં સુધારો : વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણ પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યાં છે.
(i) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.
(ii) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા ‘એગમાર્ક’ પ્રથા દાખલ કરવામાં આવી છે.
(iii) ખેડૂતો ખેતપેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી ‘રાષ્ટ્રીય કોઠાર નિગમ’ અને ‘રાજ્ય કોઠાર નિગમો’ ઊભા કરવામાં આવ્યા છે.
(iv) સરકાર દ્વારા ‘તળિયાના ભાવ’ નક્કી કરવામાં આવ્યા.
કૃષિ- સંશોધનો :
ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમ જ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ-સંશોધનો જાતે કરી શકતા નથી, તેથી આ જવાબદારી NABARDને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારનાં કૃષિ-સંશોધનો કરે છે. અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો, ગ્રામવિકાસ યોજનાઓના પંચાયતી રાજ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્રે ખેતઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.
(2) ટેક્નોલોજિકલ સુધારો : સંસ્થાકીય સરખામણીમાં ટેક્નોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. સુધારાઓની
(I) સુધારેલાં બિયારણો :
(ii)રાસાયણિક ખાતરનો વપરાશ :
(iii)સિંચાઈ સગવડમાં સુધારો :
(iv)યંત્રોનો ઉપયોગ :
(v) જંતુનાશક દવાઓ :
પાકને થતા જુદા જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે.
(vi) ભૂમિ-પરીક્ષણ :
(3) અન્ય ઉપાયો :
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના…