બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12એ નીચેના ચાર માપદંડ રજૂ કર્યા છે.
(A) સમય:
(B) આવક :
(C) સંમતિ :
(D) ઉત્પાદકતા :
ભારત એક કરતાં વધુ પ્રકારની બેરોજગારીથી પીડાતો દેશ છે. ભારતમાં આયોજન દરમિયાન બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ભારતમાં મોટા ભાગની બેરોજગારી માળખાકીય અને લાંબા ગાળાની છે તેથી બેરોજગારી આર્થિક સમસ્યા સાથે સામાજિક સમસ્યા ઊભી કરે છે.
ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાનાં કારણો :
(1) વસ્તીવૃદ્ધિના ઊંચો દર :
(2) રોજગારીની તકોમાં ઘીમો વધારો :
(3) બચત અને મૂડીરોકાણનો નીચો દર :
(4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :
(5) વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ :
(6) માનવશક્તિ આયોજનનો અભાવ :
(7) જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા :
(9) શ્રમની ઓછી ગતિશીલતા :
(10) અપૂરતી માળખાકીય સુવિધા :
ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન માત્ર આર્થિક પ્રશ્ન નથી પરંતુ તે સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય અને • રાજકીય દૃષ્ટિએ અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેથી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓમાં રોજગારલક્ષી પગલાં લેવામાં આવ્યાં છે. નેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો (પગલાં) :
(1) વસ્તી નિયંત્રણ :
ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેનાં અસરકારક પગલાં ભરવાં જોઈએ.
આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે જેથી રોજગારી માંગનારાઓની સંખ્યા ઘટશે.
બીજી બાજુ સાધનો વધુ ફાજલ થશે તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની તકો પણ વધશે. પરિણામે બેરોજગારી ઘટશે.
વસ્તી નિયંત્રણ કરવાથી લાંબા ગાળે ઉત્પાદક વયજૂથ. (15થી 64 વર્ષ)નું યથાયોગ્ય નિયમન કરી શકાશે.
(2) આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો :
(4) રોજગારલક્ષી શિક્ષણ :
(5) ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ :
(6) આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર :
(7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર :
ભારતમાં 1951થી આયોજન અમલમાં મૂક્યું ત્યારે એવી ગણતરી હતી કે આર્થિક વિકાસ થતાં આપોઆપ બેરોજગારીની સમસ્યા હલ થશે. પરંતુ ચાર યોજનામાં આ ખ્યાલ ભ્રામક નીવડતાં રાજ્યે (સરકારે) પાંચમી યોજનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલવા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે. જે નીચે પ્રમાણે છે :
(1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (મનરેગા MGNREGA) :
(2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY)
(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY
(4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DUGKY)
(5) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ…
Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં…