11. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સ્થળાંતરનો અર્થ આપો. કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા દૂરના સ્થળે લાંબા સમયગાળા સુધી કરવામાં આવતો વસવાટ એટલે સ્થળાંતર. ‘જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે … Read more

10. ઉદ્યોગ ક્ષેત્ર

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ  Section-C 2-ગુણ Q. અર્થશાસ્ત્રમૂડીરોકાણને આધારે ઔઘોગિક માળખું સમજાવો ? ગૃહ ઉદ્યોગો : (1) એક જ કુટુંબના સભ્યો દ્વારા વિજાણુ યંત્રોના નહિવત્ ઉપયોગથી ચાલતા ઉધોગને ગૃહઉદ્યોગ કહે છે. (2) દા.ત., ખાદ્યપદાર્થ, અગરબત્તી, ખાદી કપડાં તૈયાર … Read more

9. વિદેશવેપાર

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. વિદેશ વ્યાપારનું કદ એટલે શું ? => આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને વિદેશ વ્યાપારનું કદ કહે છે. Q. વિદેશ વ્યાપાર એટલે શું ? => દેશની હદની બહાર થતી વેપારપ્રવૃતત્તિને વિદેશ વ્યાપાર કે આંતરાષ્ટ્રીય વેપાર  કહે છે. Q. વિદેશવેપારની દિશા એટલે શું ? => વિદેશવેપારની દિશા એટલે કોઈ … Read more

8. કૃષિક્ષેત્ર

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. ભારતમાં બીજી પંચવર્ષિય યોજના ક્યારે શરુ થઈ ? => ભારતમાં બીજી પંચવર્ષિય યોજના 1956 શરુ થઈ  Q.રોકડિયા પાકના ઉદાહરણ આપો ? => રુ, શણ, મગફળી, શેરડી, વગેરે  પાકોને રોકડિયા પાક કહે છે. Q. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસુલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો ? જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા Q.ખેત પેદાશોના … Read more

7. વસ્તી

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Q. “વસ્તી વિસ્ફોટ” એટલે શું ? => ઘટતા જતા મૃત્યુદરની સામે જન્મદરમાં ઘટાડાનું પ્રમાણ ઓછું હોય અને જેને પરિણામે વસ્તી વધારામાં જોવા મળતો વધારો એટલે વસ્તી વિસ્ફોટ Q. 2011માં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ? => 918 Q. ચીને વસ્તી ઘટાડવા કેવા પગલા લીધા છે ? => ચીને … Read more

6.બેરોજગારી

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ? ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના વૈતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે. પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.’ સામાન્ય રીતે જ્યાં શ્રમનો પુરવઠો વધુ હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય ત્યાં … Read more

5. ગરીબી

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્ત સમજાવો.? લોકોનું સ્વાસ્થ્ય એ શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણી તથા સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. શુદ્ધ પીવાના પાણીન અભાવે તથા વપરાશમાં લેવાતા ગંદા પ્રદૂષિત પાણીથી લોકો અનેક પાણીજન્ય રોગોનો ભોગ બને છે. દા. ત., કોલેરા, મરડો વગેરે રોગો થતાં હોય છે. રહેઠાણ … Read more

3. નાણું અને ફૂગાવો

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. ફુગાવાનાં લક્ષણો જણાવો.? ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. નાણાંની ખરીદશક્તિ (નાણાંનું મૂલ્ય) ઘટતી જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવસપાટી એ શુદ્ધ ફુગાવો છે. ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાંકીય ઘટના છે. Q. નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને સમજાવો … Read more

4. બેન્કિંગ અને નાણાકીય નીતી 8 ગુણ

Section-A 1-ગુણ Section-B 1-ગુણ Section-C 2-ગુણ Q. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો જણાવો ? => જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતાં સાધનો. આ સાધનો બધાં જ ક્ષેત્રોમાં એકસરખી રીતે અસર પહોંચાડવા માટે હોતા નથી. સલામતીની જરૂરિયાત : બેન્ક ગ્રાહકને ધિરાણ આપે ત્યારે પોતાની સલામતી માટે ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન … Read more

2. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

Q. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે તફાવત ઉદા. દ્વારા સમજાવો. Section-A -ગુણ=1 Section-B -ગુણ=1 Q. જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક (PQLI) કોણે રજૂ કર્યો =>જીવનના ભૌતિક ગુણવત્તાના આંક ડેવિસ મોરીસે રજૂ કર્યો હતો. Q. સેનેટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે ?  =>સેનેટેશનની સુવિધા જીવનના ભૌતિક ગુણવત્તાના આંક સુધારો સૂચવે છે. Q. બાળ- મૃત્યુદર એટલે શું ? … Read more